હળવદ લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ અનડકટ (બાબુદાદા)નું નિધન

લોહાણા મહાજન વાડી ખાતે શુક્રવારે બપોરે ૪ થી ૬ સુધી બેસણું હળવદ : હળવદ લોહાણા સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન અમૃતલાલ લાલજીભાઈ અનડકટ(બાબુદાદા)નું આજે નિધન...

મોરબી : ગુણવંતીબેન ચંદુભાઈ ભોજાણીનું અવસાન

મોરબી : ગુણવંતીબેન ચંદુભાઈ ભોજાણી ( ઉ.વ.54) તે આશિષભાઇ, વિશાલભાઈ તથા નેહલબેન રાજકુમાર આકોલાના માતૃશ્રી , હસમુખભાઈ બેચરભાઈ ફળદુના બહેનનું તા. 1ને શનિવારના રોજ...

હળવદના સમલી નિવાસી બચુભાઈ માલવણીયાનું અવસાન

હળવદ : સમલી નિવાસી બચુભાઈ મહાદેવભાઈ માલવણીયા તે હરદાસભાઇ મહાદેવભાઈ માલવણીયા (મો.નં. 8238259569) તથા ચમનભાઈ મહાદેવભાઈ માલવણીયા (મો.નં. 9586948609) તથા રમેશભાઈ મહાદેવભાઈ માલવણીયા (મો.નં....

મોરબી મિરર પરિવારના સભ્ય અભિષેક હરેશભાઇ મહેતાનું દુઃખદ અવસાન

મૂળ હળવદના વતની અને હાલ મોરબી નિવાસી અને મોરબી મિરર ન્યૂઝ પરિવાર સાથે જોડાયેલા અભિષેક હરેશભાઇ મહેતા ઉ. વ.૨૨ તે એડવોકેટ હરેશભાઇ મહેતાના સુપુત્રનુ...

સુરવદર નિવાસી બાલજીભાઈ ચંદુલાલ દેસાઈનું અવસાન

  હળવદ : સુરવદર નિવાસી બાલજીભાઈ ચંદુલાલ દેસાઈ ( ઉ.વ.78) તે રાજુભાઇ, સંજયભાઈ તથા કિરીટભાઈના પિતાનું તા.14ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.17ને...

ચરાડવા : કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણાનું અવસાન

હળવદ : ચરાડવા નિવાસી કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણા, તે કાંતિલાલભાઈ, વસંતભાઈ, જનકભાઈ અને મહેન્દ્રભાઈના પિતાનું તારીખ 04/08/2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું...

હળવદ (સમલી) : ભીખાભાઈ કાનજીભાઇ કેરાલીયાનું અવસાન

હળવદ : હળવદના સમલી ગામ નિવાસી ભીખાભાઈ કાનજીભાઇ કેરાલીયા, તે હસમુખભાઈના પિતા તેમજ વાસુદેવભાઈના દાદાનું તા. 11/07/2021ને રવિવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ મો. 98258...

સમલી : મનસુખભાઈ વિરદાસભાઈ નિમાવતનું અવસાન

હળવદ : સમલી નિવાસી મનસુખભાઈ વિરદાસભાઈ નિમાવતનું તા. ૧૬-૬-૨૦૨૧ ને બુધવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૮-૬-૨૦૨૧...

અવસાન નોંધની યાદી : 22 એપ્રિલ (02:00 PM)

વિરપર : લવજીભાઈ ગોવિંદભાઇ લિખિયાનું અવસાન મોરબી : વિરપર નિવાસી લવજીભાઈ ગોવિંદભાઇ લિખિયાનું તા. 21/04/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી...

માધવનગર (ટિકર રણ): વિજયાબેન હિરજીભાઈ સંતોકીનું અવસાન

હળવદ : વિજયાબેન હિરજીભાઈ સંતોકી (ઉં.વ. 80) તે, પરસોત્તમભાઈ (99797 53459) અને કાનજીભાઈ (78744 25996- 81415 91209)ના માતાનું તારીખ 7 ને બુધવારે અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....