- text
મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3 નવેમ્બરને શુક્રવારના રોજ સાંજે 3થી 5 સુધી જૈન સ્થાનકવાસી વાડી, વોરાવાડ, હળવદ ખાતે રાખેલ છે.
લી.
દર્શનાબેન શશિકાંતભાઈ મહેતા
સાવન શશીકાંતભાઈ મહેતા
ધારા સાવન મહેતા
સ્વ.રસિકલાલ અમૃતલાલ મહેતા
હેતલ ભરતભાઇ કોઠારી
કમલેશ રસિકલાલ મહેતા
છાયલ નીરવભાઈ મહેતા
કિરીટભાઈ રમણિકલાલ મહેતા
ક્રિના જીમિશભાઈ દોશી
હિતેશ રમણિકલાલ મહેતા
જય, જેનિલ, ત્વેશા
આર્યા, જીશા, ફેયા
જીતેન્દ્ર મફતલાલ વોરા
- text
સુરેશભાઈ રવીચંદ મહેતા
- text