અજીતગઢ નિવાસી અરવિંદભાઈ નિમાવતનું અવસાન

- text


હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ નિવાસી અરવિંદભાઈ ઘનશ્યામદાસ નિમાવત (ઉ.વ.65) તે ઉમેશભાઈ (63524 59104) તથા નિલેશભાઈ (83204 35661)ના પિતાનું તારીખ 22/2/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 24/2/2024ને શનિવારે બપોરે 2:00 થી 5:00 વાગ્યા દરમ્યાન તેમના નિવાસસ્થાન અજીતગઢ તા.હળવદ જિ.મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text