ચરાડવા નિવાસી પ્રેમીલાબેન ખખ્ખરનું અવસાન

- text


હળવદ : ચરાડવા નિવાસી પ્રેમીલાબેન રતિલાલ ખખ્ખર તે સ્વ.રતિલાલ લાલજીભાઈ ખખ્ખરના પત્ની, વિનોદભાઈ, હસમુખભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, પ્રવીણભાઈ તથા રંજનબેન ગીરીશભાઈ મિરાણી, સંગીતાબેન હેમાંશુભાઈ પોપટના માતા, જીરાગઢ વાળા સ્વ.નરભેરામભાઈ મૂળજીભાઈ ચંદારાણાના પુત્રી, સ્વ.ગોરધનભાઈ, સ્વ.રમણીકભાઈ, સ્વ.વિશનજીભાઈ, સ્વ.પ્રભુભાઈ તથા ગિરધરભાઈના બહેનનું તારીખ 16/10/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું/સાદડી તારીખ 20/10/2023 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે પાળેશ્વર મહાદેવ મંદિર, ચરાડવા મુકામે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

- text