હળવદ : સરંભડાના પુર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ ભરવાડનું અવસાન

- text


હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ દોરાલા (ભરવાડ) (ઉ.૫૫)તે મશરૂભાઈ, લાલાભાઈના ભાઈ તથા મુકેશ અને મેહુલના પિતાશ્રીનું તા-૧૮-૦૪-૨૦૨૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા-૨૧-૦૪-૨૦૨૩ના રોજ તેમજ ઉત્તર ક્રિયા (પાણી ઢોળ) તા-૨૨-૪-૨૦૨૩ ના રોજ તેમના નિવાસસ્થાન હળવદ સુનિલનગર ખાતે રાખેલ છે.

લી.ભીમાભાઈ નાગજીભાઈ દોરાલા (મોટા બાપા)

સ્વ.મોતિભાઈ નાગજીભાઇ દોરાલા(પિતા)

- text

મશરૂભાઈ મોતીભાઈ દોરાલા(ભાઈ)

લાલાભાઈ મોતીભાઈ દોરાલા (ભાઈ)

મુકેશભાઈ રણછોડભાઈ દોરાલા (પુત્ર)

મેહુલભાઈ રણછોડભાઈ દોરાલા (પુત્ર)

મો.7567512812

- text