લાઈટબીલ ઝીરો કરવું છે ? તો સન સ્પાર્કલનું સોલાર લગાવો…

 

3 કિલો વોટ સોલાર રૂફટોપ ઉપર સરકાર દ્વારા રૂ.78,000 જેટલી સબસીડી મળવાપાત્ર : ગ્રીન એનર્જી તરફ પ્રયાણ કરો અને મેળવો અનેક ફાયદાઓ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે લાઈટબીલ ઝીરો કરવા માંગો છો ? તો સન સ્પાર્કલનું સોલાર લગાવો અને મેળવો ફાયદા હી ફાયદા. તો આજે જ ગ્રીન એનર્જી તરફ પ્રયાણ કરો અને કાર્બન નેટ ઝીરોના સરકારના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં મદદરૂપ બનો.

મોરબીમાં શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે સિટી મોલમાં સન સ્પાર્કલ સોલાર કાર્યરત છે. જે ઘર, ઓફિસ તથા ફેકટરી માટે સોલાર રૂફટોપ લગાવી આપવાની એ ટુ ઝેડ સર્વિસ આપે છે. અત્યાર સુધીમાં સેંકડો ગ્રાહકોએ અહીંની સર્વિસ મેળવીને સંતોષ વ્યક્ત કર્યો છે.

સન સ્પાર્કલ ગ્રુપ જણાવે છે કે હાલ સોલાર ઇન્સ્ટોલ કરવાનો શ્રેષ્ઠ સમય છે. સરકાર સોલાર માટે પ્રોત્સાહન પણ આપી રહી છે. 3 કિલો વોટના સોલાર રૂફટોપ ઉપર રૂ.78,000 જેટલી સબસિડી આપવામાં આવી રહી છે. આપ વીજ બીલમાં રાહત મેળવવા ઇચ્છતા હોય તો આજે જ સંપર્ક કરો.

સન સ્પાર્કલ સોલાર
એસ-3, સિટી મોલ,
ભક્તિનગર સર્કલ,
શનાળા રોડ, મોરબી
મો.નં.8758136678