હળવદ : જુના દેવળીયા નિવાસી વસંતભાઈ માલાસણાનું અવસાન

- text


હળવદ : જુના દેવળીયા નિવાસી વસંતભાઈ નથુભાઈ માલાસણા (ઉં. વ.66) તે રાજેશભાઈ વસંતભાઈ માલાસાણાના પિતાનું તારીખ 29-7-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 31-7-2023 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજ વાડી, જુના દેવળીયા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text