ઇંગોરાળા નિવાસી ઇન્દ્રસિંહ ઝાલાનું અવસાન

- text


હળવદ : ઇંગોરાળા નિવાસી ઇન્દ્રસિંહ મંગળસિંહ ઝાલા તે મયુરસિંહ ઇન્દ્રસિંહ ઝાલા તથા વિજયસિંહ ઇન્દ્રસિંહ ઝાલાના પિતાનું તારીખ 18/2/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 22/2/2024ને ગુરુવારે સવારથી સાંજ સુધી તેમજ સુવાળા તારીખ 27/2/2024ને મંગળવારે, ઉત્તરક્રિયા તારીખ 29/2/2024ને ગુરુવારના રોજ ઇંગોરાળા મુકામે રાખવામાં આવી છે.

- text