મોરબી નિવાસી સચીનભાઈ ચાવડાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સચીનભાઈ નંદલાલભાઈ ચાવડા તે રાજેન્દ્રભાઈ (81287 13331)ના પિતા અને જોગેશભાઈ (98259 56249)ના ભાઈનું તારીખ 18/2/2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22/2/2024ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે મોરબી બારશાખ રજપુત સમાજની વાડીમાં રાખવામાં આવ્યું છે. તેમજ ઉત્તરક્રિયા તારીખ 26/2/2024ને સોમવારે તેમના નિવાસ્થાન બારશાખ રજપુત શેરી, શક્તિચોક પાસે, તલાવડી વાસ સામે, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text