હળવદના જુના દેવળીયા ગામના કાન્તિલાલ અમરશીભાઈ ભોરણિયાનું અવસાન

- text


હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ નિવાસી અને હાલ બેંગલોર રહેતા કાન્તિલાલ અમરશીભાઈ ભોરણિયા, ઉ.60 તે રમાબેનના પતિ, પ્રદિપ અને અંકિતાના પિતા,રતિલાલ અમરશી ભોરણિયા, લાભુભાઈ, ડૉ.દયાલજીભાઈ અને ઈશ્વરભાઈના નાનાભાઈ અને શાંતિલાલ રતિભાઈના કાકાનું તારીખ 20ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.24 ને સોમવારના રામજી મંદિર, જુના દેવળીયા, તા.હળવદ ખાતે સવારના 8 થી 10:30 રાખેલ છે.

- text

- text