વાંકાનેર નિવાસી દિલીપસિંહ ઝાલાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી નિવૃત ST ડ્રાઈવર દિલીપસિંહ ગોવુભા ઝાલા (ઉં. વ. 73) તે કનકસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા (મો.નં. 9825077125) તથા ગજેન્દ્રસિંહ ઝાલા (મો.નં. 99250 77125)ના પિતા, ચંદ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા, સુજાનસિંહ પ્રવિણસિંહ ઝાલા, જયપાલસિંહ મંગળસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ મંગળસિંહ ઝાલાના ભાઈ અને પ્રવિણસિંહ રતનસિંહ ઝાલાના મોટા કાકાનું તારીખ 19-3-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-3-2023 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે ગાયત્રીનગર (ગાયત્રી મંદિર સામે), સોસાયટી હોલ, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે. અને ઉત્તર ક્રિયા તારીખ 30-3-2023 ને ગુરૂવારના રોજ રાખવામાં આવી છે.

- text

- text