- text
વાંકાનેર : લુણસર નિવાસી પ્રાણજીવનભાઈ રામજીભાઈ વસીયાણી (ઉં.વ. 53) તે કાંતિલાલ રામજીભાઈ વસીયાણી તથા ઈશ્વરભાઈ રામજીભાઈ વસીયાણી તથા અરવિંદભાઈ રામજીભાઈ વસીયાણી તથા ઘનશ્યામભાઈ રામજીભાઈ વસીયાણીના ભાઈ અને અંશકુમાર પ્રાણજીવનભાઈ વસીયાણીના પિતાનું તારીખ 27-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-12-2022 ને ગુરુવારના રોજ સવારે 8-30 થી 11-30 વાગ્યા સુધી તેઓના નિવાસ સ્થાન લુણસર મુકામે રાખવામાં આવ્યું છે.
- text
- text