મોરબી નિવાસી પ્રિયવંદનાબેન પિઠડીયા નું અવસાન

- text


મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિ ના પ્રિયવંદનાબેન ઈન્દુલાલ પીઠડીયા ( ઉ.વર્ષ- ૭૧ ) તે સ્વ ઈન્દુલાલ મુળજીભાઈ પીઠડીયા ના ધમઁપત્નિ તે બિમલભાઈ પીઠડીયા(98252 63633) ( ઈગલ મેન્સ વેર- મોરબી ) તથા સ્વ બિનાબેન જીગ્નેશકુમાર જાખરીયા (જામનગર) અને ભાવિકાબેન રીકેનકુમાર સિંધવ ( સુરત ) ના માતુશ્રી તથા હિતેશભાઈ(91731 64062)ના ભાભી તેમજ સ્મિત(95121 63633) તથા આયુષી ના દાદી તેમજ મોરબી વાળા વસંતભાઈ વલ્લભભાઈ ચૌહાણ(94091 65878) તથા સ્વ પ્રવિણભાઈ અને રમેશભાઈ ના બહેન નું તા :- ૨૭|૧૨|૨૦૨૨ ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

- text

સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી બંને સાથે તા:- ૨૮|૧૨|૨૦૨૨ ને બુધવાર ના રોજ બપોરે ૪|૩૦ થી ૫|૦૦ કલાક દરમિયાન દરજી જ્ઞાતિ ની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે…

- text