વાંકાનેરના શતાયુ વજીબેન ગંગારામભાઈ ચંદેસરાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી વજીબેન ગંગારામભાઈ ચંદેસરા ઉ.100 તે ચીમનભાઈ, વિનુભાઈ, અશ્વિનભાઈ ના માતૃશ્રી તથા રાજુભાઈ, અભિષેક, ધાર્મિકના દાદીમાંનું તા. 13/4/2023 ને ગુરુવારના રોજ અવશાન થયેલ છે. સદગત નું બેસણું તા. 17/4/2023 ને સોમવારના રોજ સાંજે 3 થી 6 તેમના નિવાસ સ્થાન વાંકાનેર ખાતે રાખેલ છે.

અશ્વિનભાઈ. (પુત્ર) 81414 08687
વિનુભાઈ (પુત્ર) 97128 77757
રાજુભાઈ (પૌત્ર) 90673 33594

- text

- text