વાંકાનેર : વૈદરાજ ગુણવંતભાઈ સુરાણીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી વૈદરાજ ગુણવંતભાઈ વસરામભાઈ સુરાણી તે અતુલભાઈ, ભાવેશભાઈ, શીતલબેન કિરીટકુમાર ગોહેલ અને સંગીતાબેન હિતેશકુમાર લખતરિયાના પિતાશ્રી અને ધવલ, જયદીપ અને સૌરભના...
વાંકાનેર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ઉષાબેન સોમણીનું નિધન
ગુરુવારે સવારે ૯ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે
વાંકાનેર : વાંકાનેર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ, ભાજપ અગ્રણી અને લોહાણા સમાજના આગેવાન એવા ઉષાબેન સોમણીનું આજે...
વાંકાનેર : જસવંતીબેન રમણિકલાલ શાહનું નિધન
વાંકાનેર : વાંકાનેર નિવાસી જશવંતીબેન રમણિકલાલ શાહ (ઉ.વ.૯૦) તે અમૃતલાલ પદમશી શાહના પુત્રવધુ, સ્વ. રમણિકલાલ અમૃતલાલ શાહના પત્ની, વિજયભાઈ, વિરેન્દ્રભાઈ , સ્વ. વર્ષાબેન, કમલબેનના...
વાંકાનેરના કાંતિલાલ દેવશંકર પંડ્યાનું અવસાન
વાંકાનેર : ચા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ. કાંતિલાલ દેવશંકર પંડયા(ઉ.વ.૮૮) તે સ્વ.બળવંતરાય, સ્વ. ધીરજલાલના ભાઈ, સ્વ. હરીહરભાઈ, પ્રફુલભાઇ, નંદાભાઈ, પ્રદ્યુમનભાઈ ,હર્ષાબેન કૅ. પંડયા, લીલાબેન એમ....
વાંકાનેરના મહિલા કોર્પોરેટરનું અવસાન
વાંકાનેર: દાદલ વિરીબેન અંબારામભાઈ ( વાંકાનેર પલિકા વોર્ડ ન.૩ ના કોર્પોરેટર) જે રાજગોર રમેશભાઈ અને અશોકભાઈના માતુશ્રી તેમજ કટલાભાઈના ભાભી અને બાબુભાઈ રાજગોર(મોમાઈ હોન્ડા)...