વાંકાનેર : રેવાબેન છગનભાઇ ધરોડીયાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રેવાબેન છગનભાઇ ધરોડીયા, તે ભગવાનજીભાઇ અને મુકેશભાઈના માતુશ્રી તેમજ ભાવેશભાઈ અને અશિષભાઈના દાદીનું તા. 07/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું...

વાંકાનેર : રંજનબેન કિશોરચંદ્ર શાહનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રંજનબેન કિશોરચંદ્ર શાહ (ઉંમર વર્ષ 77), તે સ્વ.કિશોરચંદ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની તેમજ અમિત શાહના માતૃશ્રી અને શીતલબેનના સાસુનું તારીખ 7-...

વાંકાનેર : વજીબેન અમરશીભાઈ ધરોડીયાનું અવસાન

વાંકાનેર : વજીબેન ધરોડીયા તે અમરશીભાઈના પત્નિનું તારીખ 4ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું (પિયર પક્ષનું સાથે જ) તારીખ 5/4/2019ને શુક્રવારે સાંજે 4...

વાંકાનેર: શારદાબેન ગોપાલદાસ ચાવડાનું નિધન: ઉઠમણું

વાંકાનેર: શારદાબેન ગોપાલદાસ ચાવડા તે, ભરતભાઇ, કાશ્મીરાબેન અને ગીતાબેન ગોપાલદાસ ચાવડા (વાંકાનેર મ્યુનિસપલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય)ના માતાનું તારીખ 31/01/21ને રવિવારના રોજ અવસાન થયું છે....

વાંકાનેરના નિવૃત એ.એસ.આઈ. સુર્યકાંતભાઇ જોશીનું અવસાન

વાંકાનેર :મૂળ ગામ જુના દેવળીયા હાલ વાંકાનેર નિવાસી સુર્યકાંતભાઇ ફૂલશંકર જોશી (ઉં.વ.62 નિવૃત એ.એસ.આઈ. વાંકાનેર) તે, અમિત સુર્યકાંતભાઇ જોશી અને નિરવ સુર્યકાંતભાઇ જોશીના પિતાશ્રીનું...

વાંકાનેર : હેમલતાબેન મહેશભાઈ દોશીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી હેમલતાબેન મહેશભાઈ દોશી (ઉ.વ. 62), તે પૂનમચંદ મનસુખલાલ દોશી (કટલેરીવાળા)ના પુત્રવધુ, સ્વ. મહેશભાઈના ધર્મપત્ની, સુરેશભાઈ, ઉષાબેનના ભાભી, વિલાસબેનના જેઠાણી, ભાવિક,...

વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલનું અવસાન

વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલ ઉં.વ. 95 તે, ચંદ્રકાંતભાઈ જે. રાવલ, સ્વ. પ્રદ્યુમનભાઈ જે. રાવલ, રજનીકાંત જે. રાવલ ( પ્રમુખ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાંકાનેર ),...

વાંકાનેર : મયાબા ઘનશ્યામસિંહ જાડેજાનું અવસાન, સોમવારે બેસણું

વાંકાનેર : મુળ ગામ ધમણકા (કચ્છ) હાલ વાંકાનેર નિવાસી મયાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ. 65 તે ઘનશ્યામ સિંહ પુંજાજી જાડેજા ના ધર્મપત્ની તથા પ્રવિણાબા મજબૂતસિંહ...

વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) જાડેજાનું અવસાન

વાંકાનેર : મૂળ વાળોદર, હાલ વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) હરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 51) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા મનહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ હરેન્દ્રસિંહ...

વાંકાનેર નિવાસી રતનબેન માકાસણાનું અવસાન

વાંકાનેર: વાંકાનેર નિવાસી રતનબેન અમરશીભાઈ માકાસણા (ઉં.વ. 95) તે ધનજીભાઈ અને રમેશભાઈ (મો. નં. 9727722763)ના માતા નિલેશભાઈ અને ધ્રુમિલભાઈના દાદીનું તારીખ 3/9/2022 ને શનિવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીની ધર્મવિજય રેસિડેન્સીમાં હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ, સરદારનગરની સામે નવનિર્મિત બનેલી ધર્મવિજય રેસિડેન્સીમાં હનુમાન જયંતીના પાવન દિવસે "ધર્મ બાલાજી" મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં...

મેલરિયા જાગૃતિ માટે નાટક ભજવતા મોરબી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના બાળકો

મોરબી : આજે 25મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતે શેરી નાટક રજૂ કર્યું...

જુના પાઠય પુસ્તકો ટંકારા પુસ્તક પરબને દાન આપવા અપીલ

મોરબી: ટંકારામાં કાર્યરત પુસ્તક પરબ દ્વારા એક અનોખા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરીક્ષા પછી બીન ઉપયોગી પાઠય પુસ્તકોને પસ્તીમાં આપવાને બદલે...

તંત્રની જીવલેણ બેદરકારી : મોરબીમાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં બાળક પડી ગયું

નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી, સ્થાનિકોએ બાળકને હેમખેમ બહાર કાઢ્યો મોરબી : મોરબીમાં ધણીધોરી વગરની નગરપાલિકામાં રામના નહીં પરંતુ રેઢા રાજ જેવી સ્થિતિમાં પ્રજા દુઃખી...