વાંકાનેર નિવાસી કમરૂદ્દીનભાઈ પંજવાણીનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી કમરૂદ્દીનભાઈ મોહનભાઈ પંજવાણી (ઉં. વ. 70) તે રફિકભાઈ પંજવાણી (R. K. માવા) (મો.નં. 81540 35 222), નવરોઝભાઈ કમરૂદ્દીનભાઈ પંજવાણી (N. K. માવા) (મો. નં. 95864 51717)ના પિતાનું તારીખ 10-3-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-3-2024 ને ગુરુવારના રોજ સવારે 9 થી 11 કલાકે તેમના નિવાસસ્થાન ભાટીયા સોસાયટી, શિવ મંડપ પાછળની શેરી, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.

- text