વાંકાનેર : મયાબા ઘનશ્યામસિંહ જાડેજાનું અવસાન, સોમવારે બેસણું
વાંકાનેર : મુળ ગામ ધમણકા (કચ્છ) હાલ વાંકાનેર નિવાસી મયાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ. 65 તે ઘનશ્યામ સિંહ પુંજાજી જાડેજા ના ધર્મપત્ની તથા પ્રવિણાબા મજબૂતસિંહ...
વાંકાનેર ભાયાતિજાંબુડિયાના ઝાલા શિવરાજસિંહ તેજુભાનું અવસાન
વાંકાનેર : વાંકાનેરના ભાયાતિજાંબુડિયા ના દશરથસિંહ તેમજ નરપતસિંહ (ટીનુભા) ના પિતાશ્રી ઝાલા શિવરાજસિંહ તેજુભા નું તારીખ 8/12/2019 માગશર સુદ ૧૧ ને રવિવાર ના રોજ...
વાંકાનેર : ઝાલા બાબુભા રતુભાનુ અવસાન
વાંકાનેર : વાંકાનેર વઘાસીયા નિવાસી ઝાલા બાબુભા રતુભા (ઉ.વ.82)તે સિધ્ધરાજસિંહના મોટાભાઇ, જયુભા, કરણુભાના પિતાશ્રી, કુષ્ણસિંહ, મંગળસિંહ તથા રવિરાજસિંહના મોટા બાપુનું તા. 3/12/2019 ને મંગળવારના...
વાંકાનેર : અક્ષયરાજસિંહ ગંભીરસિંહ જાડેજાનું અવસાન , શનિવારે બેસણું
વાંકાનેર : અક્ષયરાજસિંહ (લક્કીરાજસિંહ) ગંભીરસિંહ જાડેજા ઉ.વ. ૨૧ રહે. હાલ નવાઢુવા મુળગામ અડવાળ તા. જામકંડોરણાનું આજે અવસાન થયું છે.સદગતનું બેસણું તા.23/11/2019 ને શનિવારે સાંજે...
વાંકાનેર : ગારીયા નિવાસી વાળા ગંભીરસિંહ નાથુભાનું અવસાન
વાંકાનેર : વાળા ગંભીરસિંહ નાથુભા, તે મહિપાલસિંહ (પોલીસ કોન્સ્ટેબલ એ ડિવિઝન, મોરબી)ના પિતા, નરવીનસિંહના ભાઈ, ભગીરથસિંહના કાકાનું તા. 14/11/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની...
વાંકાનેર નિવાસી અરૂણાબેન જગદીશભાઈ જાનીનું અવસાન, શનિવારે બેસણું
વાંકાનેર : વાકાંનેર નિવાસી જગદીશભાઇ ભાઈશંકરભાઈ જાનીના ધમૅપત્ની અરૂણાબેન જગદીશભાઇ જાની ઉં.વ. 60 નું તા. 15/11/2019 ના રોજ અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.16/11/2019...
વાંકાનેર : વજીબેન અમરશીભાઈ ધરોડીયાનું અવસાન
વાંકાનેર : વજીબેન ધરોડીયા તે અમરશીભાઈના પત્નિનું તારીખ 4ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું (પિયર પક્ષનું સાથે જ) તારીખ 5/4/2019ને શુક્રવારે સાંજે 4...
વાંકાનેરના નિવૃત એ.એસ.આઈ. સુર્યકાંતભાઇ જોશીનું અવસાન
વાંકાનેર :મૂળ ગામ જુના દેવળીયા હાલ વાંકાનેર નિવાસી સુર્યકાંતભાઇ ફૂલશંકર જોશી (ઉં.વ.62 નિવૃત એ.એસ.આઈ. વાંકાનેર) તે, અમિત સુર્યકાંતભાઇ જોશી અને નિરવ સુર્યકાંતભાઇ જોશીના પિતાશ્રીનું...
વાંકાનેર : ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજાનું અવસાન
વાંકાનેર : મૂળ ગામ વાડોદર હાલ વાંકાનેર નિવાસી સ્વ. હરેન્દ્રસિંહ જીલુભા જાડેજાના ધર્મપત્ની ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 68)તે શક્તિસિંહ, હરપાલસિંહ, મનહરસિંહ, પ્રદ્યુમનસિંહના માતૃશ્રી તા....
વાંકાનેરના ચંદુભાઈ ઠોરીયા નું અવસાન, સોમવારે બેસણું
વાંકાનેર : ચંદુભાઈ બેચરભાઈ ઠોરીયા(ઉ.વ.57) તે ચતુરભાઈ, નાથાભાઈ , કાંતિભાઈ ના ભાઈનું તા. 24 ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે , સદ્દગતનું બેસણું...