વાંકાનેર : મયાબા ઘનશ્યામસિંહ જાડેજાનું અવસાન, સોમવારે બેસણું

વાંકાનેર : મુળ ગામ ધમણકા (કચ્છ) હાલ વાંકાનેર નિવાસી મયાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ. 65 તે ઘનશ્યામ સિંહ પુંજાજી જાડેજા ના ધર્મપત્ની તથા પ્રવિણાબા મજબૂતસિંહ...

વાંકાનેર ભાયાતિજાંબુડિયાના ઝાલા શિવરાજસિંહ તેજુભાનું અવસાન

વાંકાનેર : વાંકાનેરના ભાયાતિજાંબુડિયા ના દશરથસિંહ તેમજ નરપતસિંહ (ટીનુભા) ના પિતાશ્રી ઝાલા શિવરાજસિંહ તેજુભા નું તારીખ 8/12/2019 માગશર સુદ ૧૧ ને રવિવાર ના રોજ...

વાંકાનેર : ઝાલા બાબુભા રતુભાનુ અવસાન

વાંકાનેર : વાંકાનેર વઘાસીયા નિવાસી ઝાલા બાબુભા રતુભા (ઉ.વ.82)તે સિધ્ધરાજસિંહના મોટાભાઇ, જયુભા, કરણુભાના પિતાશ્રી, કુષ્ણસિંહ, મંગળસિંહ તથા રવિરાજસિંહના મોટા બાપુનું તા. 3/12/2019 ને મંગળવારના...

વાંકાનેર : અક્ષયરાજસિંહ ગંભીરસિંહ જાડેજાનું અવસાન , શનિવારે બેસણું

વાંકાનેર : અક્ષયરાજસિંહ (લક્કીરાજસિંહ) ગંભીરસિંહ જાડેજા ઉ.વ. ૨૧ રહે. હાલ નવાઢુવા મુળગામ અડવાળ તા. જામકંડોરણાનું આજે અવસાન થયું છે.સદગતનું બેસણું તા.23/11/2019 ને શનિવારે સાંજે...

વાંકાનેર : ગારીયા નિવાસી વાળા ગંભીરસિંહ નાથુભાનું અવસાન

વાંકાનેર : વાળા ગંભીરસિંહ નાથુભા, તે મહિપાલસિંહ (પોલીસ કોન્સ્ટેબલ એ ડિવિઝન, મોરબી)ના પિતા, નરવીનસિંહના ભાઈ, ભગીરથસિંહના કાકાનું તા. 14/11/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની...

વાંકાનેર નિવાસી અરૂણાબેન જગદીશભાઈ જાનીનું અવસાન, શનિવારે બેસણું

વાંકાનેર : વાકાંનેર નિવાસી જગદીશભાઇ ભાઈશંકરભાઈ જાનીના ધમૅપત્ની અરૂણાબેન જગદીશભાઇ જાની ઉં.વ. 60 નું તા. 15/11/2019 ના રોજ અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.16/11/2019...

વાંકાનેર : વજીબેન અમરશીભાઈ ધરોડીયાનું અવસાન

વાંકાનેર : વજીબેન ધરોડીયા તે અમરશીભાઈના પત્નિનું તારીખ 4ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું (પિયર પક્ષનું સાથે જ) તારીખ 5/4/2019ને શુક્રવારે સાંજે 4...

વાંકાનેરના નિવૃત એ.એસ.આઈ. સુર્યકાંતભાઇ જોશીનું અવસાન

વાંકાનેર :મૂળ ગામ જુના દેવળીયા હાલ વાંકાનેર નિવાસી સુર્યકાંતભાઇ ફૂલશંકર જોશી (ઉં.વ.62 નિવૃત એ.એસ.આઈ. વાંકાનેર) તે, અમિત સુર્યકાંતભાઇ જોશી અને નિરવ સુર્યકાંતભાઇ જોશીના પિતાશ્રીનું...

વાંકાનેર : ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

  વાંકાનેર : મૂળ ગામ વાડોદર હાલ વાંકાનેર નિવાસી સ્વ. હરેન્દ્રસિંહ જીલુભા જાડેજાના ધર્મપત્ની ધ્રુપતબા હરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 68)તે શક્તિસિંહ, હરપાલસિંહ, મનહરસિંહ, પ્રદ્યુમનસિંહના માતૃશ્રી તા....

વાંકાનેરના ચંદુભાઈ ઠોરીયા નું અવસાન, સોમવારે બેસણું

વાંકાનેર : ચંદુભાઈ બેચરભાઈ ઠોરીયા(ઉ.વ.57) તે ચતુરભાઈ, નાથાભાઈ , કાંતિભાઈ ના ભાઈનું તા. 24 ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે , સદ્દગતનું બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સંતાન ઝંખતા દંપતિઓ માટે સુવર્ણ અવસર : 26મીએ ડિવેરા IVF સેન્ટરનો નિઃશુલ્ક કેમ્પ

  નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ એટલે આઇવીએફ ટેક્નોલોજી : રાજકોટના ડિવેરા આઇવીએફ સેન્ટર દ્વારા ચાલતા માતૃત્વ પ્રાપ્તિ અભિયાન હેઠળ મોરબીમાં કેમ્પનું આયોજન : કેમ્પનો...

રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બે રેલવે ફાટક 8 કલાક બંધ રહેશે    

મોરબી : રાજકોટ ડીવીઝનના રાજકોટ-બિલેશ્વર સેકશનમાં આવેલ રેલવે ક્રોસીંગ નં. 120 (સોમનગર/રાજલક્ષ્મી ફાટક) અને રેલવે ક્રોસિંગ નં. 122 (દયાલ મિલ ફાટક) મેન્ટેનન્સ ની કામગીરી...

વાંકાનેરના લુણસર ગામે ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપાઇ 

ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાયેલ 60 લાખનું એક્સકેવેટર મશીન સીઝ  મોરબી : મોરબી જિલ્લામાં ફાટીને ધુમાડે ગયેલા ખનીજચોરો ખુલ્લેઆમ માટી, મોરમ, રેતી, બ્લેકટ્રેપ અને ફાયર ક્લેની...

મોરબી નગરપાલિકાના કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા

મોરબી : આજે 21મેના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેને અનુસંધાને તા. ૨૧ મે "રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી...