વાંકાનેરના ચંદુભાઈ ઠોરીયા નું અવસાન, સોમવારે બેસણું

- text


વાંકાનેર : ચંદુભાઈ બેચરભાઈ ઠોરીયા(ઉ.વ.57) તે ચતુરભાઈ, નાથાભાઈ , કાંતિભાઈ ના ભાઈનું તા. 24 ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે , સદ્દગતનું બેસણું તા. 25 ને સોમવારે સાંજે 4 થી 6 પટેલ સમાજ વાડી(જૂની), જીનપરા, 8-એ નેશનલ હાઇવે, વાંકાનેર ખાતે રાખેલ છે

- text

- text