- text
મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે આગામી તારીખ 14/5 મંગળવાર અને 15/5 બુધવારના રોજ બે દિવસ નકલંક દાદાના સાનિધ્યમાં સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ (ખાખરાળાવાળા હરિભાઈ દ્વારા) નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ભવાઈ મંડળ નિહાળવા મોરબીની તમામ ધર્મપ્રેમી જનતાને ખરેડા ગામના આંગણે પધારવા મહંત હિંમતરાય બાપુ દ્વારા અનુરોધ કરાયો છે.
- text
- text