વાંકાનેર : ચંદુભાઈ કંટારીયાનું અવસાન

વાંકાનેર: ચંદુભાઈ પોપટલાલ કંટારીયા (ઉં.વ. 73) તે હિતેશભાઈ તથા સમીરભાઈના પિતા, તે ધાર્મિકના દાદાનું તારીખ 17-12-2022ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તારીખ 17-12-2022...

વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) જાડેજાનું અવસાન

વાંકાનેર : મૂળ વાળોદર, હાલ વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) હરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 51) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા મનહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ હરેન્દ્રસિંહ...

વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ જાફરાણીનું અવસાન 

વાંકાનેર : શબ્બીરભાઈ હબીબભાઈ જાફરાણી (ઉ.વ.36) તે મોહસીનભાઈ તથા અસ્માબેનના મોટાભાઈ, તે સમીમબેન અને સીફાબેનના પિતાનું તારીખ 8/11/2022 ના રોજ અવસાન થયું છે. તેમનું...

વાંકાનેર નિવાસી રતનબેન માકાસણાનું અવસાન

વાંકાનેર: વાંકાનેર નિવાસી રતનબેન અમરશીભાઈ માકાસણા (ઉં.વ. 95) તે ધનજીભાઈ અને રમેશભાઈ (મો. નં. 9727722763)ના માતા નિલેશભાઈ અને ધ્રુમિલભાઈના દાદીનું તારીખ 3/9/2022 ને શનિવારના...

વાંકાનેર : પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકી,તે દીપકભાઈ(૯૨૭૫૧૩૦૬૩૬),હરેશભાઈ(૯૭૨૭૮૭૪૩૫૨)ના મોટાભાઈ,અમીતભાઈ(૯૨૭૭૨૦૪૯૯૯) અને નેહાબેનના પિતાશ્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ના સાંજે ૪ થી ૬ કલાકે...

વાંકાનેર : ભુપતભાઈ દલપતભાઈ સપાણીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ભુપતભાઈ દલપતભાઈ સપાણી(ઉ.વ.81),દલપતભાઈના પુત્ર,વિપીનભાઈ(9426575007),ચેતનાબેન,સ્મૃતિબેનના પિતાશ્રી તથા રૂપલબેનના સસરાનું તા.10ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.ધર્મેશભાઈ મો.9898188000,મયુરભાઈ મો.9824241234

વાંકાનેર : હનુભાઈ અરજણભાઇ પઢીયારનું અવસાન

વાંકાનેર : વાંકાનેરના વિશિપરાના નિવાસી હનુભાઇ અરજણભાઇ પઢિયાર,તે ભુપતભાઇ પઢીયાર તથા રણજીતભાઈ પઢિયારના મોટાભાઈ,ધર્મેન્દ્રભાઈ,દેવેન્દ્રભાઈ,રાજેન્દ્રભાઇ અને જયેન્દ્રભાઈના પિતાશ્રીનું તા.૨૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...

વાંકાનેર : ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયા,તે મુકેશભાઈના ભાઈ,ભાવેશભાઈના પિતાશ્રીનું તા. 15/03/2022ને મંગળવારે અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6...

વાંકાનેર : ભાનુશંકર રાજારામભાઈ ઠાકરનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ભાનુશંકર રાજારામભાઈ ઠાકર (ઉ.વ. 87), તે ઠાકર લલિતભાઈ મોહનલાલ, ઠાકર ભરતભાઈ મોહનલાલ (ગાયત્રી ટ્રાન્સપોર્ટ), ઠાકર નલીનભાઇ મોહનલાલના કાકાનું તારીખ 20-02-2022...

વાંકાનેર નિવાસી ગંગારામભાઈ ધરોડિયાનું અવસાન

વાંકાનેર: વાંકનેર નિવાસી ગંગારામભાઈ મનજીભાઈ ધરોડીયા (ઉ.વ.75), તે ચતુરભાઈ, ચંદ્રકાંતભાઈ (96646 72602), ચંપકભાઈના ભાઈ, તે જસમીનભાઇ(98256 32850), પ્રદીપભાઈ (99794 74500)ના પિતાનું તા.16/2/2022ના રોજ અવસાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...