વાંકાનેર : ચંદુભાઈ કંટારીયાનું અવસાન

- text


વાંકાનેર: ચંદુભાઈ પોપટલાલ કંટારીયા (ઉં.વ. 73) તે હિતેશભાઈ તથા સમીરભાઈના પિતા, તે ધાર્મિકના દાદાનું તારીખ 17-12-2022ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તારીખ 17-12-2022 ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે લોહાણા મહાજન વાડી, દિવાનપરા મેઈન રોડ, વાંકાનેર મુકામે રાખવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text