- text
વાંકાનેર: ચંદુભાઈ પોપટલાલ કંટારીયા (ઉં.વ. 73) તે હિતેશભાઈ તથા સમીરભાઈના પિતા, તે ધાર્મિકના દાદાનું તારીખ 17-12-2022ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તારીખ 17-12-2022 ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે લોહાણા મહાજન વાડી, દિવાનપરા મેઈન રોડ, વાંકાનેર મુકામે રાખવામાં આવ્યું છે.
- text
મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…
લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..
https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL
- text