વાંકાનેર નિવાસી ગંગારામભાઈ ધરોડિયાનું અવસાન

- text


વાંકાનેર: વાંકનેર નિવાસી ગંગારામભાઈ મનજીભાઈ ધરોડીયા (ઉ.વ.75), તે ચતુરભાઈ, ચંદ્રકાંતભાઈ (96646 72602), ચંપકભાઈના ભાઈ, તે જસમીનભાઇ(98256 32850), પ્રદીપભાઈ (99794 74500)ના પિતાનું તા.16/2/2022ના રોજ અવસાન થયું છે. સદગત બંને પક્ષનું બેસણું તા.18/2/2022ને શુક્રવારના રોજ બપોરે 3થી 6 કલાકે તેમના નિવાસસ્થાન અરુણોદય સોસાયટી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text