કાંતિપુરમાં સદગત દાદીમાની પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન કરાવી શ્રદ્ધાંજલિ અપાઈ

- text


મોરબી: કાંતિપુર નિવાસી સ્વ. મણીબેન ડોસાભાઈ કલોલાની 18મી પુણ્યતિથિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે તેમના પૌત્રો વાસુદેવભાઇ અને અરવિંદભાઈએ 600થી વધુ જરૂરતમંદ લોકોને ભાવતા ભોજન જમાડ્યા હતા. તેમજ બાળકોને પણ બટુક ભોજન કરાવ્યું હતું. તેમજ રાત્રી સત્સંગ સભા યોજાઇ હતી.જેમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગતે પ્રાસંગિક ઉદબોધન અને આર્શીવચન પાઠવ્યા હતા. તેમજ સૌ પરિવારે સાથે મળી સમુહભોજનનો લ્હાવો લીધો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text