વાંકાનેર : હનુભાઈ અરજણભાઇ પઢીયારનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેરના વિશિપરાના નિવાસી હનુભાઇ અરજણભાઇ પઢિયાર,તે ભુપતભાઇ પઢીયાર તથા રણજીતભાઈ પઢિયારના મોટાભાઈ,ધર્મેન્દ્રભાઈ,દેવેન્દ્રભાઈ,રાજેન્દ્રભાઇ અને જયેન્દ્રભાઈના પિતાશ્રીનું તા.૨૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૫ને સોમવારના રોજ સાંજે ૫ થી ૭ કલાકે તેમના નિવાસ સ્થાન વિશિપરા,વાંકાનેર ખાતે રાખેલ છે.

- text

- text