વાંકાનેર : કનૈયાલાલ પરષોત્તમદાસ કંસારાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી કનૈયાલાલ પરષોત્તમદાસ કંસારા, તે પરષોત્તમદાસના પુત્રનું તા.23/11/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું / બહારગામ ટેલિફોનિક બેસણું તા.25/11/2021ને ગુરુવારના...

વાંકાનેર : અમરકુમાર નૌતમલાલ રાવલનું અવસાન 

વાંકાનેર : અમરકુમાર નૌતમલાલ રાવલ (ઉ.વર્ષ. ૫૦), તે અશ્વિનભાઇ રાવલ (ગાયત્રી પરિવાર)ના નાનાભાઇ તથા ધૈર્ય (ભોલુ) કર્તવ્યના પિતાશ્રી તથા નરેશભાઇ રાવલ (નિવૃત આર્મિ, ટંકારાવાળા)ના...

વાંકાનેર : હરિશચંદ્રસિંહ ભિમુભા રાણાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ ખાંડીયા હાલ વાંકાનેર નિવાસી હરિશચંદ્રસિંહ ભિમુભા રાણા (નારૂભા) (ઉંમર વર્ષ 58) તારીખ 25/10/2021 ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું...

વાંકાનેર : ભગીરથસિંહ (ઘોઘુભા) બચુભા ગોહિલનું અવસાન

વાંકાનેર : મુળ ગામ મોરચંદ હાલ વાંકાનેર નિવાસી ભગીરથસિંહ (ઘોઘુભા) બચુભા ગોહિલ, તે જયદીપસિંહ, મયુરસિંહ અને ઉત્તમસિંહના પિતા તેમજ વેલુભા અને ભૂપતસિંહના ભાઈનું તા....

લુણસર : જય ગોરધનભાઈ સીતાપરાનું અવસાન

વાંકાનેર : લુણસર નિવાસી જય ગોરધનભાઈ સીતાપરા, તે ગોરધનભાઈ અને પારૂલબેનના પુત્રનું તારીખ 14/09/2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 17...

વાંકાનેર : રેવાબેન છગનભાઇ ધરોડીયાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રેવાબેન છગનભાઇ ધરોડીયા, તે ભગવાનજીભાઇ અને મુકેશભાઈના માતુશ્રી તેમજ ભાવેશભાઈ અને અશિષભાઈના દાદીનું તા. 07/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું...

વાંકાનેર : પ્રતાપબા વિસુભા ઝાલાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ ભાયાતિ જાંબુડિયા હાલ વાંકાનેર નિવાસી પ્રતાપબા વિસુભા ઝાલાનું તારીખ 5 જૂન, 2021 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને...

વાંકાનેર : મનુભાઈ જેઠીરામ કુબાવતનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રામાનંદી બાવાજી મનુભાઈ જેઠીરામ કુબાવત (ઉંમર વર્ષ 60, શ્રીરામ ઘૂઘરાવાળા), તે પ્રશાંતભાઈ, હિરેનભાઈ (રઘુભાઈ), કૃપાલી બેનના પિતા તેમજ રમણીકભાઈ, કિશોરભાઈ,...

વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલનું અવસાન

વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલ ઉં.વ. 95 તે, ચંદ્રકાંતભાઈ જે. રાવલ, સ્વ. પ્રદ્યુમનભાઈ જે. રાવલ, રજનીકાંત જે. રાવલ ( પ્રમુખ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાંકાનેર ),...

અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (02:00 PM)

ધ્રોલ : ચંદુલાલ ગોવિંદભાઈ કગથરાનું અવસાન મોરબી : નથુવડલા (ધ્રોલ) નિવાસી ચંદુલાલ ગોવિંદભાઈ કગથરા, તે લખમણભાઇ, જયંતીભાઈ અને ભરતભાઈના ભાઈ તેમજ મિલનકુમાર અને અલ્પેશકુમારના પિતાનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના સહકારથી સૌથી વધુ લીડ લાવવાનો વિનોદ ચાવડાનો હુંકાર

મોરબી- માળિયા વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સભા સંબોધી મોરબી : મોરબી- માળિયા વિધાનસભા વિસ્તારના ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે...

મોરબીમાં ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસ બાદ ક્ષત્રીય યુવાનોએ પણ કર્યા સૂત્રોચ્ચાર

સભા સ્થળે પાંચેક જેટલા યુવાનોએ વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા અટકાયત કરાઈ મોરબી : મોરબીમાં ભાજપને આજે કાર્યક્રમ વેળાએ બે-બે વિરોધનો સામનો કરવો પડ્યો છે. એક...

Mr. Beans પીઝામાં સ્પે. ઓફર : માત્ર રૂ. 249માં ઇટાલિયન મિલ

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 249માં અનલિમિટેડ ઇટાલિયન મિલ મળશે. આ...

મોરબી જિલ્લામાં આસ્થાભેર હનુમાન જયંતીની ઉજવણી

બટુક ભોજન, હવન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી : આજે ચૈત્ર સુદ પુનમના દિવસે ઠેર ઠેર હનુમાનજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી...