વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) જાડેજાનું અવસાન

- text


વાંકાનેર : મૂળ વાળોદર, હાલ વાંકાનેર નિવાસી શક્તિસિંહ (ટીકુભા) હરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 51) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા મનહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદ્યુમનસિંહ હરેન્દ્રસિંહ જાડેજાના ભાઈ, તે કુલદિપસિંહ શક્તિસિંહ જાડેજાના પિતા, તે રાજેન્દ્રસિંહ મંગળસિંહ રાણા તથા હઠુભા ચંદ્રસિંહ સરવૈયાના બનેવી, તે અશોકસિંહ છોટુભા જાડેજા તથા કનકસિંહ છોટુભા જાડેજા તથા યોગીરાજસિંહ વિક્રમસિંહ જાડેજાના ભાઈનું તારીખ 14-12-2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-12-2022 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે. ઉત્તરક્રિયા તારીખ 22-12-2022 ને ગુરુવારના રોજ તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવી છે. (મો.નં. 9377940338, 9825765129, 9510951204, 7984331408)..

- text

- text