- text
વાંકાનેર: વાંકાનેર નિવાસી રતનબેન અમરશીભાઈ માકાસણા (ઉં.વ. 95) તે ધનજીભાઈ અને રમેશભાઈ (મો. નં. 9727722763)ના માતા નિલેશભાઈ અને ધ્રુમિલભાઈના દાદીનું તારીખ 3/9/2022 ને શનિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું 5/9/2022 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ્થાન મજૂર કલ્યાણ કેન્દ્ર પાસે (જીનપરા) ખાતે રાખવામાં આવ્યું છે અને સાંજે 4 થી 6 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર હોલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
- text
- text