વાંકાનેર : ભાનુશંકર રાજારામભાઈ ઠાકરનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી ભાનુશંકર રાજારામભાઈ ઠાકર (ઉ.વ. 87), તે ઠાકર લલિતભાઈ મોહનલાલ, ઠાકર ભરતભાઈ મોહનલાલ (ગાયત્રી ટ્રાન્સપોર્ટ), ઠાકર નલીનભાઇ મોહનલાલના કાકાનું તારીખ 20-02-2022 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 22-02-2022 ને મંગળવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ગંગેશ્વર મહાદેવ મંદિર, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text