મેન્ટેનન્સના કારણે જૂના મોરબીના આ વિસ્તારોમાં કાલે બુધવારે વિજપુરવઠો બંધ રહેશે

- text


મોરબી: શહેરમાં તારીખ 1 મે ને બુધવારના રોજ મેન્ટનન્સની કામગીરીને પગલે સીટી ફીડરના નીચે મુજબના વિસ્તારોમાં સવારે 7 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

- text

સીટી ફિડર અંર્તગત જજ બંગલો, કલેક્ટર બંગલો,ખાટકીવાસ, મોચી શેરી, ખખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ,પરા બજાર, કડિયા કુંભાર શેરી, શુભાસ રોડ,નાસ્તા ગલી, નેહરૂ ગેટ, થી ગ્રીનચોક નો વિસ્તાર,કાપડ બજાર, લુવાનાપરા,સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text