વાંકાનેર નિવાસી ઈન્દુમતિબેન કનૈયાલાલ ત્રિવેદીનું અવસાન

- text


વાંકાનેર: ઔદિચ્ય બ્રાહ્મણ ( સતર તાલુકા) ત્રિવેદી ઈન્દુમતિબેન કનૈયાલાલ (ઉ.વ.૮૦, વાંકાનેર નિવાસી) તે સ્વ. કનૈયાલાલ અમૃતલાલ ત્રિવેદીના પત્નિ, ધર્મેન્દ્રભાઈ (રાજુ), લીનાબેન કૌશલભાઈ પંડ્યા, હર્ષાબેન રવિન્દ્રકુમાર ભટ્ટ, લતાબેન શૈલેષકુમાર દવેના માતા, સ્વ. મનહરલાલ અમૃતલાલ ત્રિવેદીના ભાભીનું તા. ૧ના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. ૩ના સાંજે ૫ થી ૬ કલાકે ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામચોક, વાંકાનેર ખાતે રાખ્યું છે. લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે.

- text