સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રભુનગરની ટીમ વિજેતા

- text


ટંકારા: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ટંકારામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રભુનગરની ટીમે ફાઈનલ મેચ જીતી હતી.

સરદાર લેવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા આયોજિત અન્ડર-19- 3 ક્રિકેટ ટુર્નામેન્ટમાં લિયો લાયન્સ પ્રભુનગર ટીમ વિજેતા થઈ છે. જ્યારે above-45- 1 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિતારામ સિક્સટીન પ્રભુનગર ટીમ વિજેતા થઈ છે. ફાઈનલ મેચમાં ટીમ લિયો લાયન્સ @ સિતારામ સિક્સટીન પ્રભુનગરની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ટ્રોફી જીતી લીધી હતી. આ પહેલા પણ લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા યોજાયેલી SPL-9 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાયા લિજેન્ડ પ્રભુનગર ટીમ વિજેતા થઈ હતી.

- text

- text