વાંકાનેર : પ્રભાતબા અજીતસિંહ જાડેજાનું અવસાન

- text


વાંકાનેર : પ્રભાતબા અજીતસિંહ જાડેજા ( ઉ.વ.85) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, મનોહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ હરેન્દ્રસિંહ જાડેજાના કાકી, કુલદીપસિંહ શક્તિસિંહ જાડેજાના દાદીનું તા. 23ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને સોમવારના રોજ સાંજે 4થી 6 તથા ઉતરક્રિયા તા.1ને મંગળવારે તેમના નિવાસ સ્થાન ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે.

 

- text