વાંકાનેરના રાતીદેવડી નિવાસી નરેન્દ્રસિંહ ધીરૂભા ઝાલાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી નિવાસી નરેન્દ્રસિંહ ધીરૂભા ઝાલા તે પ્રવીણસિંહના નાનાભાઈ તથા શક્તિસિંહ, વિજયસિંહ તથા ગિરીરાજસિંહ, પ્રદ્યુમનસિંહ ઝાલાના કાકાનું તા.23ને ફાગણ સુદ ચોથને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને શનિવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ્થાન રાતીદેવડી ખાતે રાખેલ છે અને ઉત્તરક્રિયા તા.27 ફાગણ સુદ આઠમને સોમવારના રોજ રાખેલ છે.

- text

- text