વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને ધર્મગુરૂ ખુર્શીદ હૈદર પીરઝાદાનું (મીર સાહેબ) અવસાન

- text


વાંકાનેર : વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું શનિવારે સાંજે અવસાન થયું છે. અદમ્ય લોક ચાહના ધરાવતા મુસ્લિમ સમાજના ધર્મગુરૂ ખુર્શીદ હૈદર પીરઝાદાનું અવસાન થતા વાંકાનેરના મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- text