મોરબી : દામોદરદાસ રૂગનાથદાસ રાણપરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ. રૂગનાથદાસ કરસનદાસ રાણપરાના પુત્ર દામોદરદાસ તે સ્વ. તુલસીદાસ ભાઈ તથા અશ્વિનભાઈ, પરમાનંદ ભાઈ, હિતેશભાઈના મોટાભાઈ તથા સ્વ...
મોરબી : ભારતીબેન પોપટલાલ બુધ્ધદેવનું અવસાન
મોરબી : મૂળ મોરબી હાલ અમદાવાદ નિવાસી ભારતીબેન પોપટલાલ બુધ્ધદેવ, તે પોપટલાલ હરગોવિંદભાઈના પત્નિ, મગનલાલ ઠાકરશી પુજારાની પુત્રી, રજનીકાંત, મીનાબેન હિતેષભાઇ માણેક અને ટીનાબેન...
મોરબી : નટવરલાલ પોપટલાલ કોટકનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નટવરલાલ પોપટલાલ કોટક (ઉ.વ.81), તે સ્વ. દમયંતીબેનના પતિ, સ્વ. રામજીભાઈ, સ્વ. રમણભાઈ, સ્વ.લીલાવંતીબેન, સ્વ.લલીતાબેનના ભાઈ, સ્વ.છોટાલાલ પ્રાગજીભાઈ કાનાબાર (ઘાટકોપર-મુંબઈ)ના જમાઈ,...
ભકિતનગર : દાનાભાઈ ઉકાભાઈ ગરચરનું અવસાન
મોરબી : ભકિતનગર (રવાપર નદી) નિવાસી દાનાભાઈ ઉકાભાઈ ગરચર, તે સ્વ. છગનભાઈ, નાથાભાઈ અને
કિરીટભાઈના પિતાનું અવસાન થયેલ છે. સદગતનું પાણીઢોળ (ઉતરક્રિયા) તા. 17/12/2021ને શુક્રવારના...
હરીપર(કેરાળા) : મિતલબેન સચીનભાઈ હળવદિયાનું અવસાન
મોરબી : હરીપર(કેરાળા) નિવાસી મિતલબેન સચીનભાઈ હળવદિયા(ઉ.વ.૩૦),તે સચીનભાઈના પત્નીનું તા.૭ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૧૦ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦:૩૦...
મોરબી નિવાસી કંચનબેન બુદ્ધદેવનું અવસાન
મોરબી : ગ.સ્વ કંચનબેન અમૃતલાલ બુધ્ધદેવ (ઉં.વ. 76) તે સ્વ.અમૃતલાલ મેઘજીભાઈ બુદ્ધદેવ (ટંકારવાળા)ના પત્નિ,તે સ્વ.મહેન્દ્રભાઈ, અનિલભાઈ અને ડો. નીતિનભાઈના માતા તથા જૂનાગઢ નિવાસી સ્વ....
રાજપર (કું) : જમનાબેન શિવાભાઈ દેત્રોજાનું અવસાન
મોરબી : રાજપર (કું) નિવાસી જમનાબેન શિવાભાઈ દેત્રોજા(ઉ.વ.86),તે મનસુખભાઇ(97374 22442),સંજયભાઈ(99989 28548)ના માતાશ્રીનુ તા.3ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.7ને સોમવારના રોજ રાખેલ...
મોરબી : શારદાબેન ધનજીભાઈ સબાપરાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શારદાબેન ધનજીભાઈ સબાપરા(ઉ.વ.89),તે સ્વ.ધનજીભાઈના પત્ની,બીનાબેન પટેલ,ભાવનાબેન ભીમાણી,યોગેશભાઈ(98259 13588)ના માતાશ્રી,મનસુખભાઇ પટેલ,હર્ષદભાઈ ભીમાણી,વિભાબેન(99138 03535)ના સાસુ,તેજસ(75677 99151)અને આયુષ(72030 36402)ના દાદીનું તા.1ને મંગળવારના રોજ...
માણેકવાળા : ક્રિષ્નાબેન રાજેશભાઈ ભટાસણાનું અવસાન
મોરબી : માણેકવાળા નિવાસી ક્રિષ્નાબેન રાજેશભાઈ ભટાસણા(ઉ.વ.18),તે રાજેશભાઈ(90997 04672)ની પુત્રી,હીરાભાઈની પૌત્રી,રવિ, કેતન અને સ્નેહની બહેનનું તા.27ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને ગુરુવારના...
મોરબી: હસમુખરાય ખીમશંકરભાઈ વ્યાસનું અવસાન
મોરબી: હસમુખરાય ખીમશંકર વ્યાસનું તારીખ 3/5/2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 5/5/2022 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 7 કલાક...