મોરબી: હસમુખરાય ખીમશંકર વ્યાસનું તારીખ 3/5/2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 5/5/2022 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 7 કલાક દરમિયાન તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.
વાંકાનેર : દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં 'માં' ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મીની પરીક્ષા ARO જામનગર...
મોરબી : મોરબીમાં મચ્છું-2 ડેમ ખાલી કરવાનો હોવાથી બેઠાપુલ નીચે રવિવારે ભરાતી બજાર બંધ રાખવા નગરપાલિકા દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના ચીફ...