મોરબી: હસમુખરાય ખીમશંકરભાઈ વ્યાસનું અવસાન

- text


 

મોરબી: હસમુખરાય ખીમશંકર વ્યાસનું તારીખ 3/5/2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 5/5/2022 ને ગુરુવારના રોજ સાંજે 5 થી 7 કલાક દરમિયાન તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

- text