સરદારનગર(સરવડ) : રામજીભાઈ ટપુભાઈ વિલપરાનું અવસાન
સરદારનગર(સરવડ) : સરદારનગર(સરવડ) નિવાસી રામજીભાઈ ટપુભાઈ વિલપરા,તે ગોવિંદભાઈ(9737370456)ના પિતાશ્રીનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.5ને શનિવારના રોજ બપોરે 2 થી 5...
મોરબી નિવાસી જયાબેન દફ્તરીનું અવસાન
મોરબી: મોરબી નિવાસી જયાબેન બળવંતરાય દફ્તરી તે બળવંતરાય એ. દફ્તરીના પત્ની, નવનીતભાઈ, અશોકભાઈ, વિતેનભાઈ, અશ્વિનભાઈ (93748 17231)તથા વિક્રમભાઈ (9825 53903)ના માતૃશ્રીનું તારીખ 20-02-2022ના રોજ...
મોરબી : મોહનભાઈ મણીલાલ મકવાણાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મોહનભાઈ મણીલાલ મકવાણા (ઉ.૬૩), તે સ્વ. મણીલાલ કેશવજીભાઇ મકવાણાના પુત્રનું તા.૨૨/૩/૨૦૨૨ ને મંગળવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા....
નવા સાદુળકા : ધનજીભાઈ કાનજીભાઈ પાંચોટિયાનું અવસાન
મોરબી : નવાસાદુળકા નિવાસી ધનજીભાઈ કાનજીભાઈ પાંચોટિયા (ઉ.વ.67) તે મનસુખભાઈ(75676 77754), રસિકભાઈ(90542 66377)ના ભાઈ તથા મહેન્દ્રભાઈ(96013 22518), અંકુરભાઇ(96014 10352)ના પિતાનું તા.23/4/2022ને શનિવારના રોજ અવસાન...
મોરબી : નવનીતભાઈ એચ. દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી બેંજોવાદક નવનીતભાઈ એચ. દવે (જીઇબી), તે કલ્પેશભાઈ તથા પ્રશાંતભાઈ (દવે બ્રધર્સ પ્રિન્ટિંગ) અને જ્યોતિબેન મનીષકુમાર ત્રિવેદીના પિતાશ્રી તેમજ સ્વ. લાભશંકરભાઇ...
મહેન્દ્રનગર નિવાસી જમનાબેન ઘેટીયાનું અવસાન
મોરબી: મહેન્દ્રનગર નિવાસી જમનાબેન રણછોડભાઈ ઘેટીયા (ઉં. વ. 75) તે રણછોડભાઈ ઘેટીયાના પત્ની સ્વ. ગોપાલભાઈ અને ધર્મેન્દ્રભાઈ (મો.નં. 99042 26458)ના માતૃશ્રી, ધવલ (મો.નં. 63545...
મોરબી : ૧૦૦ વર્ષીય શીવીબેન માવજીભાઇ ભુતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શીવીબેન માવજીભાઇ ભુત(ઉ. વ.૧૦૦),તે સ્વ.માવજીભાઈ અવચરભાઈ (ચકમપર) ના પત્ની,સ્વ.હીરજીભાઈ( નિવૃત મામલતદાર),મગનભાઈ અને ડો. આર.એમ.ભૂત ના માતૃશ્રી, સવિતાબેન,ચંદનબેન,અસ્મિતાબેનના સાસુ,હસમુખભાઈ,રવીભાઈ,ભૌમીક્ભાઇ અને ડો....
મોરબી : હર્ષાબેન ભુપતભાઈ પરમારનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હર્ષાબેન ભુપતભાઈ પરમાર,તે કપિલભાઈ,રામભાઈના માતાશ્રી,રાજેશભાઈ, દિપકભાઈના કાકી,જયદેવ, હર્ષિત,હીત તથા ધ્રુવના દાદીનું તા.24ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.26ના રોજ સાંજે...
મોરબી : મુકેશભાઈ વસંતલાલ ત્રિવેદીનું અવસાન
મોરબી : મૂળ હળવદ નિવાસી હાલ મોરબી સ્વ.વસંતલાલ કૃષ્ણરામ ત્રિવેદીના પુત્ર મુકેશભાઈ વસંતલાલ ત્રિવેદી(ઉ. વ.૭૧),તે મીનાબેન(માલુબેન)ના પતિ,દેવાંગ ત્રિવેદી,રીનલ ગૌરવ દવેના પિતાશ્રી અને સ્વ.ગંગાધર અંબાશંકર...
રામેશ્વરનગર નિવાસી જેરામભાઈ મગુનીયાનું અવસાન
મોરબી: રામેશ્વર નગર (ગાંધીનગર) નિવાસી જેરામભાઈ છગનભાઈ મગુનીયા (ઉ.વ.65) તે રમેશભાઈ જેરામભાઈ મગુનિયા તથા જયેશભાઈ જેરામભાઈ મગુનીયા (મો.નં. 9428790936, 9638822032)ના પિતા, તે સવજીભાઈ છગનભાઈ...