મોરબી : મોહનભાઈ મણીલાલ મકવાણાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મોહનભાઈ મણીલાલ મકવાણા (ઉ.૬૩), તે સ્વ. મણીલાલ કેશવજીભાઇ મકવાણાના પુત્રનું તા.૨૨/૩/૨૦૨૨ ને મંગળવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૪-૩-૨૦૨૨ ને ગુરુવારના રોજ બપોરે ૪ થી ૬ વાગ્યે સુખડીયા કંદોઇ જ્ઞાતિની વાડી, જમાદાર શેરી, મોરબી મુકામે રાખેલ છે. (કમલેશભાઈ મો.૯૯૨૫૭૩૬૭૦૩, કરણભાઈ મો.૭૦૧૬૦૧૫૮૧૧)

- text