મોરબી : નવનીતભાઈ એચ. દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી બેંજોવાદક નવનીતભાઈ એચ. દવે (જીઇબી), તે કલ્પેશભાઈ તથા પ્રશાંતભાઈ (દવે બ્રધર્સ પ્રિન્ટિંગ) અને જ્યોતિબેન મનીષકુમાર ત્રિવેદીના પિતાશ્રી તેમજ સ્વ. લાભશંકરભાઇ દવે અને પ્રફુલભાઈ દવેના ભાઈ અને ઉર્મિશભાઈ, પરેશભાઈ અને સંદીપભાઈના કાકાનું તારીખ ૨૧-૦૫-૨૦૨૨ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૨૩-૦૫-૨૦૨૨ને સોમવારના રોજ સાંજે ૫.૦૦ થી ૬.૦૦ કલાકે મ્યુનિસિપાલટી કોમ્યુનિટી હોલ, કાયાજી પ્લોટ મેઈન રોડ, સરદાર બાગ પાસે, મોરબી ખાતે રાખેલ છે. (કોન્ટેક્ટ : ૯૩૭૪૬ ૭૨૦૭૨, ૯૮૭૯૨ ૩૩૧૨૩)

 

- text