મહેન્દ્રનગર નિવાસી જમનાબેન ઘેટીયાનું અવસાન

- text


મોરબી: મહેન્દ્રનગર નિવાસી જમનાબેન રણછોડભાઈ ઘેટીયા (ઉં. વ. 75) તે રણછોડભાઈ ઘેટીયાના પત્ની સ્વ. ગોપાલભાઈ અને ધર્મેન્દ્રભાઈ (મો.નં. 99042 26458)ના માતૃશ્રી, ધવલ (મો.નં. 63545 87544)ના દાદીનું આજ રોજ તારીખ 29 જૂન ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30 જૂન ને ગુરુવારે 3:30 કલાક થી 5:30 કલાક દરમિયાન ગ્રીન પાર્ક સોસાયટી, આનંદ એપાર્ટમેન્ટની બાજુમાં, મહેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યું છે

- text

- text