રામેશ્વરનગર નિવાસી જેરામભાઈ મગુનીયાનું અવસાન

- text


 

મોરબી: રામેશ્વર નગર (ગાંધીનગર) નિવાસી જેરામભાઈ છગનભાઈ મગુનીયા (ઉ.વ.65) તે રમેશભાઈ જેરામભાઈ મગુનિયા તથા જયેશભાઈ જેરામભાઈ મગુનીયા (મો.નં. 9428790936, 9638822032)ના પિતા, તે સવજીભાઈ છગનભાઈ મગુનીયા તથા કાંતિલાલ છગનભાઈ મગુનીયા તથા ચંદ્રેશભાઈ છગનભાઈ મગુનીયાના ભાઈનું તા.24/10/2022 સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/10/2022 ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 વાગ્યા સુધી તેઓના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે.

- text

- text