સરદારનગર(સરવડ) : રામજીભાઈ ટપુભાઈ વિલપરાનું અવસાન

- text


સરદારનગર(સરવડ) : સરદારનગર(સરવડ) નિવાસી રામજીભાઈ ટપુભાઈ વિલપરા,તે ગોવિંદભાઈ(9737370456)ના પિતાશ્રીનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.5ને શનિવારના રોજ બપોરે 2 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન સરદારનગર(સરવડ) ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.ઈશ્વરભાઈ અવચરભાઈ વિલપરા મો.9925297745,દિનેશભાઈ ચતુરભાઈ વિલપરા મો.9979135299

- text