પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા સરતાનપર રોડ પર પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

- text

સરતાનપર રોડ પર શીલોન સીરામીકમાં રહેતા 24 વર્ષીય સુનૈનાબેન ઉપેન્દ્ર્ભાઇ યાદવ ગત તા. 1ના રોજ કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ થયું હતું. તેમનો લગ્નગાળો 5 વર્ષનો હતો. આથી, વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી હતી.

- text