મોરબી : મુકેશભાઈ વસંતલાલ ત્રિવેદીનું અવસાન

- text


મોરબી : મૂળ હળવદ નિવાસી હાલ મોરબી સ્વ.વસંતલાલ કૃષ્ણરામ ત્રિવેદીના પુત્ર મુકેશભાઈ વસંતલાલ ત્રિવેદી(ઉ. વ.૭૧),તે મીનાબેન(માલુબેન)ના પતિ,દેવાંગ ત્રિવેદી,રીનલ ગૌરવ દવેના પિતાશ્રી અને સ્વ.ગંગાધર અંબાશંકર જાનીના જમાઈનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૪ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે જલારામ મંદિર,અયોધ્યાપૂરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text