નવા સાદુળકા : ધનજીભાઈ કાનજીભાઈ પાંચોટિયાનું અવસાન

- text


મોરબી : નવાસાદુળકા નિવાસી ધનજીભાઈ કાનજીભાઈ પાંચોટિયા (ઉ.વ.67) તે મનસુખભાઈ(75676 77754), રસિકભાઈ(90542 66377)ના ભાઈ તથા મહેન્દ્રભાઈ(96013 22518), અંકુરભાઇ(96014 10352)ના પિતાનું તા.23/4/2022ને શનિવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા./25/4/2022ને સોમવારના રોજ સવારે 8થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન મૂળ નવા સાદુળકા ખાતે રાખવામાં આવ્યું છે.

- text