મોરબી : હર્ષાબેન ભુપતભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હર્ષાબેન ભુપતભાઈ પરમાર,તે કપિલભાઈ,રામભાઈના માતાશ્રી,રાજેશભાઈ, દિપકભાઈના કાકી,જયદેવ, હર્ષિત,હીત તથા ધ્રુવના દાદીનું તા.24ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.26ના રોજ સાંજે 5 થી 6 કલાકે મોચી શેરી,મોચી મંદિર,મોરબી ખાતે રાખેલ છે.

- text

- text