મોરબી નિવાસી ગૌરીબેન અમરશીભાઈ દસાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન અમરશીભાઈ દસાડિયા (ઉ.વ.80) (ભડિયાદવાળા) તે સ્વ.અમરશીભાઈ તરશીભાઈ દસાડિયાના ધર્મપત્ની, નરેન્દ્રભાઈ(99788 46988), રમેશભાઈ(83208 41944), સંજયભાઈ(90169 20141) તથા ગીતાબેન રમેશકુમાર પંચાસરા અને પુષ્પાબેન દિનેશકુમાર પિલોજપરાના માતા, તેમજ સ્વ. હરજીવનભાઈ અંબારામભાઈના દીકરી, સ્વ. મોહનભાઈ અંબારામભાઈ તથા સ્વ. કાનજીભાઇ અંબારામભાઈના ભત્રીજીનું તા.25ને ગુરુવારના રોજ અવસાન થયુ છે. સદગતનું બેસણું તા.26ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાક દરમિયાન વિશ્વકર્મા પ્રભુજીની વાડી, યુનિટ નં-૧, ધંટીયા પા, ભવાની ચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે પિયર પક્ષનું બેસણું સાથે રાખ્યું છે. પિયરપક્ષ:-દયાલજીભાઈ કાનજીભાઇ ત્રેટિયા 9913984644,
વલ્લભભાઈ કાનજીભાઇ ત્રેટિયા 9878496937.

- text

- text