મોરબી નિવાસી પ્રમોદરાય હરિલાલ ભટ્ટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પ્રમોદરાય હરિલાલ ભટ્ટ (ઉ.વ.80) તે સ્વ. દીપકભાઈ, સ્વ. અરુણભાઈ, ઉપેનભાઈ તથા ભાવનાબેન જયેશભાઇ જાનીના પિતા તથા હસમુખભાઈ ઠાકર , ભરતભાઈ...

મોરબી : માત્રાભાઈ રત્નાભાઈ પરસાડીયાનું અવસાન

  મોરબી : માત્રાભાઈ રત્નાભાઈ પરસાડીયા (ઉ.વર્ષ ૭૬)નું તા. ૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનો લોકિક વ્યવહાર અને ઉત્તરક્રિયા તા. ૧૪ને, ગુરૂવારના રોજ નિવાસ...

માથક નિવાસી હેમીબેન ઉભડીયાનું અવસાન

  મોરબી: માથક નિવાસી હેમીબેન ગંગારામભાઈ ઉભડીયાનું તારીખ ૪/૮/૨૦૨૨, શ્રાવણ સુદ સાતમને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૫/૮/૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરે...

મોરબી નિવાસી રહેમતુલ્લાભાઈ ઇસ્માઈલભાઈ પંજવાણીનું અવસાન

મોરબી : રહેમતુલ્લાભાઈ ઇસ્માઈલભાઈ પંજવાણી(ઉંમર વર્ષ 74) તે રહીમભાઈ રહેમતુલ્લાભાઈ પંજવાણી (બેન્ટેક એન્ટરપ્રાઇઝ- 98252 34215)ના પિતાનું તારીખ 28/8/2022 ને રવિવારના રોજ અવસાન થયું છે....

હરીપર કેરાળી નિવાસી દેવશીભાઇ અમરશીભાઇ બજાણિયાનું અવસાન 

મોરબી : મોરબી તાલુકાના હરીપર કેરાળી નિવાસી દેવશીભાઇ અમરશીભાઇ બજાણિયા (ઉ.72) તે જગદીશભાઈ તથા ઈશ્વરલાલના પિતાજીનું તા.29ના રોજ અવસાન થયું છે.સદ્દગતનું બેસણું તા.7ને શુક્રવારે...

મોરબી નિવાસી હેમીબેન વિરમગામાનું અવસાન 

મોરબી : હેમીબેન ખીમજીભાઇ વિરમગામ (ઉ.વ.78) તે ખીમજીભાઇ ગોવિંદભાઈ વિરમગામાના પત્ની, તે ગોરધનભાઈ ગોવિંદભાઈ વિરમગામના ભાભી, તે પ્રવીણભાઈ (99250 73304) તથા અશ્વિનભાઈ (96386 38110)ના...

મોરબી : ગીતાબેન માધવજીભાઈ જાદવનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગીતાબેન માધવજીભાઈ જાદવ(ઉ.વ. 47) તે જતીનના માતાનું તા, 21 ને સોમવારના રોજ અવસાન થયેલ છે . સદ્દગતનું બેસણું તા. 24...

મોરબીઃ શક્ત સનાળાના શક્તિ માતાજીના મંદિરના મંહત શાંતિગીરી બાપુનું અવસાન

મોરબીઃ શક્ત શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરના મંહત શાંતિગીરી ન્યાલગીરી ગોસાઈ ઉર્ફે મોટા ભીખુગીરી બાપુનું આજ રોજ તારીખ 15-12-2022 ને ગુરુવારના રોજ અવસાન...

મોરબી નિવાસી લક્ષ્મીબેન ચૌહાણનું અવસાન

મોરબી: લક્ષ્મીબેન દલાભાઈ ચૌહાણ તે ચંદુભાઈ (97254 17831) તથા ડાયાભાઇ (79847 64391)ના માતાનું તારીખ 10/1/2023 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 11/1/2023...

મોરબી નિવાસી ચંદ્રકાંતભાઈ મહેમદાવાદિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચંદ્રકાંતભાઈ વાલજીભાઈ મહેમદાવાદિયા (ઉ.વ.72) તે હર્ષિદાબેન રાજેશભાઈ વિશરોલીયા (98242 11617), જ્યોતિબેન મનીષભાઈ વડગામા, રેખાબેન વિજયભાઈ દુદકિયાના પિતા, તથા રસિકભાઈ (99255...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...