મોરબીઃ શક્ત સનાળાના શક્તિ માતાજીના મંદિરના મંહત શાંતિગીરી બાપુનું અવસાન

- text


મોરબીઃ શક્ત શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરના મંહત શાંતિગીરી ન્યાલગીરી ગોસાઈ ઉર્ફે મોટા ભીખુગીરી બાપુનું આજ રોજ તારીખ 15-12-2022 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-12-2022 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે શક્ત શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે રાખવામાં આવ્યું છે.

- text

- text